યાત્રાધામ / કૈલાસ માનસરોવર વર્લ્ડ હેરિટેજમાં સામેલ થશે

UNESCO agreed to grant kailash land real estate status to world heritage

પવિત્ર કૈલાસ માનસરોવરના સંરક્ષણની દિશામાં ભારતે મોટી સફળતા મેળવી છે. યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાવવા માટે સહમતિ પ્રદાન કરવાની સાથે અંતિમ યાદીમાં સામેલ કરી લીધું છે. જે પ્રસ્તાવ તૈયાર કરાયો છે તે અનુસાર આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા આ ક્ષેત્રને પ્રાકૃતિકની સાથે સાંસ્કૃતિક શ્રેણીના સંરક્ષિત હેરિટેજનો દરજ્જો મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ