મુંબઇ / ભારતીય નૌસેનાના નિર્માણાધીન યુદ્ધજહાજ 'વિશાખાપટ્ટનમ'માં લાગી આગ, એકનું મોત

Under Construction Warship Of Indian Navy Vishakhapattanam Caught Fire

મુંબઇના મઝગાંવ ડોકયાર્ડમાં આકાર પામી રહેલા નૌસેનાના એક નિર્માણાધીન યુદ્ધ જહાજમાં આગ લાગવાની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થઇ હતી જેને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જો કે, જે.જે હોસ્પિટલમાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ