અમદાવાદ / બાપુનગરમાં વ્યાજખોરોના આતંકથી વેપારીએ ઝેરી ગોળીઓ ખાધી, પોલીસની કાર્યવાહી પર પ્રશ્નાર્થ

Unable to pay debts Ahmedabad man commits suicide

શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વેપારીએ ઘરેથી નીકળી ગયા બાદ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બાપુનગર પોલીસે રર વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ