VTV વિશેષ / કોરોના વાયરસ મહામારીની વચ્ચે હવે UNએ આપી આ સંકટની ચેતવણી

UN warns about a potential bio terrorist attack in future

કોરોનાની મહામારી સામે લડી રહેલા દેશોમાં સંયુક્ત રાષ્ટ્રએ જાહેર કરેલી એક ચેતવણીના કારણે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હજુ જ્યાં કોરોના વાઇરસને નાથવા માટેનો ઉકેલ નથી મળી રહ્યો ત્યાં હવે નવી સમસ્યા આકાર લઈ રહી હોવાના એંધાણ સંયુક્ત રાષ્ટ્રએ દુનિયાને આપ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટાનિયો ગુટારેસે કહ્યું છે કે હવે આતંકવાદીઓ તક જોઈને જૈવિક હથિયાર વડે હુમલો કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ