નિવેદન / કેનેડા, બ્રિટન બાદ હવે UN સુધી પહોંચ્યો ખેડૂત આંદોલનનો મુદ્દો, મહાસચિવના પ્રવક્તાએ ભારતને આપી સલાહ

un secretary general antonio guterres spokesperson says farmers have right to demonstrate peacufully

ભારતમાં થઇ રહેલ ખેડૂત પ્રદર્શનને લઈને હવે વિદેશથી સતત નિવેદનો વધી રહ્યા છે, પહેલા કેનેડા પછી બ્રિટન અને હવે સંયુક્ત રાષ્ટ્રમાં પણ ખેડૂત આંદોલનની ચર્ચા થઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ