માનું તેડું / મા ઉમિયાના ધામમાં લક્ષચંડી મહાયજ્ઞનો શુભારંભ, સદીઓમાં એક થાય એવા આ યજ્ઞની ખાસિયતો જુઓ

Umiya dham lakshchandi maha yagna in unjha

મા ઉમિયાનું ધામ ગણાતા ઊંઝા ખાતે આજથી ભવ્યાતિ ભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થયો હતો. 18 થી 22 ડિસેમ્બર સુધી આ ભવ્ય લક્ષચંડી યજ્ઞ યોજાનાર છે. જેમાં આશરે 50 લાખ જેટલા શ્રધ્ધાળુઓ ઉમટી પડવાની સંભાવના છે. 

બ્રેકિંગ ન્યૂઝ