લક્ષચંડી મહાયજ્ઞ / સમસ્ત સમાજના ઉત્થાન માટે પાટીદારો 1400 કરોડનો પ્રોજેક્ટ હાથ ધરશે

Umiya dham lakshchandi maha yagna 1400 crore project

ઊંઝા ખાતે ઉમિયા માતાજીના સાનિધ્યમાં લક્ષચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે દરરોજ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવી રહ્યા છે. તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાતના સમસ્ત પાટીદાર સમાજ માટે વિકાસના વૈશ્વિક દ્વાર ખોલવા અમદાવાદને કેન્દ્ર બનાવી, સામાજિક,  શૈક્ષણિક, કૃષિ આરોગ્ય, ઉદ્યોગ, ધાર્મિક ક્ષેત્રના વિવિધ 1400 કરોડના પ્રોજેકટ અમદાવાદ ખાતે હાથ ધરવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ