અયોધ્યા / કોરોનાને લઈને ઉમા ભારતીએ વ્યક્ત કરી ચિંતા, ભૂમિપૂજનને લઈને કહી આ મહત્વની વાત

uma bharati tweet on ram mandir bhumi poojan amit shah corona positive pm narendra modi

યૂપીના અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનને લઈને તૈયારીઓ ચાલી રહી છે. 2 દિવસ બાદ 5 ઓગસ્ટે અહીં પીએમ મોદી ભૂમિપૂજન માટે આવવાના છે. પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય ભાજપના નેતાઓ કોરોનાના સકંજામાં આવવાના કારણે ચિંતા વધી છે. ભારતીય જનતા પાર્ટીના નેતા ઉમા ભારતીએ પણ ટ્વિટ કરીને કહ્યું કે તે અયોધ્યા ભૂમિપૂજન કાર્યક્રમમાં તો આવશે પણ મંદિર સ્થળ પર ન આવીને સરયૂના કિનારે હાજરી આપશે. આ સાથે તેઓએ કહ્યું છે કે મહેમાનોની યાદીમાંથી તેમનું નામ હટાવી દેવામાં આવે.

બ્રેકિંગ ન્યૂઝ