મહામારી / બ્રિટન જેવું સંક્રમણ ફેલાશે તો ભારતમાં ત્રીજી લહેરમાં રોજના 14 લાખ કેસ આવશે, એક્સપર્ટની ગંભીર ચેતવણી

UK-like COVID-19 Spread In India Could Lead To 14 Lakh Infections Daily, Warns NITI Aayog

નીતિ આયોગના સભ્ય વીકે પોલે એક ડરામણી ચેતવણી આપતા જણાવ્યું કે જો ભારતમાં બ્રિટન જેવુ સંક્રમણ ફેલાયું તો અહીં રોજના 14 લાખ કેસ આવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ