coronavirus / કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે બ્રિટેનમાં ફસાયેલા ભારતીયો માટે આવ્યાં રાહતના સમાચાર

UK extends visas for Indians

બ્રિટેનની ભારતીય મૂળની ગૃહમંત્રી પ્રીતિ પટેલે ત્યાં ફસાયેલા ભારતીયો સહિત બધા વિદેશીઓના વીઝાનો સમય ગાળો બે મહિના વધારવાનો આદેશ જારી કર્યો છે. આ બધા લોકો કોરોના વાયરસના કારણે ભારત સહિત અલગ-અલગ દેશ તરફથી તેમને ત્યાં પ્રવાસીઓને લઇને પ્રતિબંધના કારણે  બ્રિટેનમાં ફસાઇ ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ