ભાગેડું વિજય માલ્યાના પ્રત્યર્પણ પર યુકેની કોર્ટ આજે ચુકાદો આપી શકે છે. આ મામલે 12 સપ્ટેમ્બરે અંતિમ સુનાવણી થઇ હતી. માલ્યા પર ભારતીય બેન્કોનું 9 000 કરોડનું ફુલેકું કરવાનો આરોપ છે.
આ મામલે તપાસ કરી રહેલી સીબીઆઇ અને ઇડીની ટીમ પણ યુકે પહોંચી ગઇ છે. માલ્યા સામે ડિસેમ્બર 2017માં કેસ દાખલ થયો હતો. વિજય માલ્યાએ મની લોન્ડ્રિંગના આરોપ બાદ દેશ છોડ્યો હતો. તે માર્ચ 2016થી લંડનમાં છે.
ભારત સરકાર સતત તેના પ્રત્યર્પણની સતત કોશિશ કરી રહી છે. 2017માં જી-20 સમારંભ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી થેરેસા મેને માલ્યાના પ્રત્યર્પણની અપીલ કરી હતી.
જો કે હાલ આ મામલે ભાગેડું વિજય માલ્યાએ ટ્વીટ કર્યું હતું અને તેને પોતાના દેવાના તમામ રૂપિયા ચુકવવાની વાત કરી હતી. આ મામલે 12 સપ્ટેમ્બરે અંતિમ સુનાવણી થઇ હતી. માલ્યા પર ભારતીય બેન્કોનું 9 000 કરોડનું ફુલેકું કરવાનો આરોપ છે.
વિજય માલ્યા સામે ડિસેમ્બર 2017માં કેસ દાખલ થયો હતો. વિજય માલ્યાએ મની લોન્ડ્રિંગના આરોપ બાદ દેશ છોડ્યો હતો. તે માર્ચ 2016થી લંડનમાં છે. ભારત સરકાર સતત તેના પ્રત્યર્પણની સતત કોશિશ કરી રહી છે.