Coronavirus / UKના નાગરિક ભારતમાં કોરોનાથી થયા મુક્ત; કેરળમાં મળેલી તબીબી સેવા સારવારથી બન્યા ગદગદ

UK citizen gets treated for coronavirus in Kerala states he is very happy with the medical care received

દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં કેરળનો પણ સમાવેશ થાય છે. શનિવાર સાંજ સુધી, 306 કોવિડ 19 દર્દીઓ અહીં સામે આવ્યા હતા. રાજ્યમાં આ રોગને કારણે અત્યાર સુધીમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં એવા 50 લોકો પણ છે જેમને સ્વસ્થ થયા બાદ હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે. કેરળમાં વિદેશી નાગરિકો પોઝિટિવ આવતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 57 વર્ષીય બ્રિટીશ નાગરિક બ્રાયન લોકવુડનો સમાવેશ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ