નુક્સાન / 'મહાકાલ લોક'માં તોફાની વરસાદથી મોટું નુક્સાન, સપ્તઋષિની 6 મૂર્તિઓ ક્ષતિગ્રસ્ત, 2022માં PM મોદીએ કર્યું હતું ઉદ્ધાટન

Ujjain Mahakal lok 6 out of 7 idols of Saptarishi were damaged due to heavy rain

મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં તોફાની વરસાદને લીધે મહાકાલ લોકમાં સ્થાપિત સપ્ત ઋષિઓની 7માંથી 6 મૂર્તિઓ તૂટી ગઈ છે. ઓક્ટોબર 2022માં PM મોદીએ પોતાના હસ્તે લોકાર્પણ કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ