બોલિવૂડ / આદિત્ય-નેહાના લગ્ન અને અફેરની ચર્ચાઓ વચ્ચે ઉદિત નારાયણે આપ્યું આ ચોંકાવનારું નિવેદન

Udit Narayan REACTS to Aditya Narayan and Neha Kakkars Marriage Rumour

સિંગિગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલમાં આદિત્ય નારાયણ અને નેહા કક્કડના રિલેશનશિપને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ બંને વેલેન્ટાઈન ડે પર લગ્ન કરવાના છે એવું શોમાં કહ્યું હતું. પણ હવે આદિત્યના પિતા ઉદિત નારાયણે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ