રાજકીય સંકટ / ઉદ્ધવ ઠાકરે જ બની રહેશે મુખ્યમંત્રી, જરુર પડે સાબિત કરીશું બહુમતી- સંજય રાઉતનું મોટું નિવેદન

Uddhav Thackeray will remain the Chief Minister of Maharashtra, says Shiv Sena leader Sanjay Raut

શિવસેનાના કદ્દાવર નેતા સંજય રાઉતે એવું કહ્યું કે ઉદ્ધવ ઠાકરે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બની રહેશે અને જરુર પડશે તો બહુમતી સાબિત કરીશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ