લોકડાઉન / કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે મુંબઇમાં સેનાના તહેનાતને લઇને ઉદ્ધવ ઠાકરેએ કરી આ વાત

Uddhav Thackeray says army is not being called in mumbai

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત એવા મુંબઇને સેનાના તહેનાત કરવાની અટકળોને ફગાવી દીધી છે. જો કે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જરૂરિયાત પડી તો કેન્દ્રીય બળોની માંગ કરી શકાય. ઉદ્ધવ ઠાકરેએ માન્યું કે રાજ્યમાં હજુ કોરોના વાયરસનું ચક્ર તુટયું નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ