ગર્ભિત ચીમકી ! / 24 કલાક આપું છું, પાછા આવ્યા તો ઠીક નહીંતર...: ઉદ્ધવ ઠાકરેએ 'શિંદેની સેના'ને આપ્યું અલ્ટિમેટમ

Uddhav Thackeray made it clear that if the rebels did not return within the stipulated time, the battle would be over.

ગઈકાલે યોજાયેલી વરિષ્ઠ નેતાઓ સાથેની વાતચીતમાં ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કર્યું હતું કે જો નિર્ધારિત સમયમાં બળવાખોરો પાછા નહીં ફરે તો આ લડાઈ આર-પારની હશે.

બ્રેકિંગ ન્યૂઝ