નિર્ણય / ઉદ્ધવ ઠાકરેનો નિર્ણય ગેરકાયદેસર હતો, હવે અમે બદલીશું ઔરંગાબાદ અને ઉસમાનાબાદ શહેરોનાં નામ: મહારાષ્ટ્ર CM શિંદે

 Uddhav Thackeray decision was illegal, now we will change the names of Aurangabad and Osmanabad cities

અગાઉ, સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે, જ્યારે ઉદ્ધવ ઠાકરેએ આ જાહેરાત કરી ત્યારે તેમની સરકાર લઘુમતીમાં હતી, તેથી અમે તેના પર નિર્ણય લઈશું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ