મુંબઈ / ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીને ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ

uddhav Residence Gets Call From Dawood Ibrahim Security Tightened At Matoshree

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આવાસને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. ફોન કરનાર વ્યક્તિએ પોતે દાઉદ ઈબ્રાહીમના માણસ હોવાનું કહ્યું, અત્યારે માતોશ્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ