મંજૂરી / મહારાષ્ટ્રમાં આખરે ઉદ્ધવ સરકારે ભાજપની આ ઈચ્છા પૂરી કરી, લીધો મોટો નિર્ણય

Uddhav Led Maharashtra Government Renames Aurangabad Airport as Chhatrapati Sambhaji Maharaj Airport

મહારાષ્ટ્ર સરકારે ઔરંગાબાદ એરપોર્ટનું નામ બદલી છત્રપતિ સંભાજી મહારાજ એરપોર્ટ કરી દીધું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની નેતૃત્વમાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ અવસર પર મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઇએ જણાવ્યું કે મહાવિકાસ અઘાડી ગઠબંધન (શિવસેના, કોંગ્રેસ અને NCP) રાજ્યના લોકોને આપેલા વચન પુરા કરવા માટે કટિબદ્ધ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ