નિર્ણય / મહારાષ્ટ્રમાં મુસલમાનોને લઈને ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય, મળશે આ સુવિધા

uddhav government muslims educational institutions reservation

મહારાષ્ટ્રની સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમોને 5 ટકા અનામત મળશે. શુક્રવારે તેની જાહેરાત કરતા ઉદ્ધવ સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું હતું કે, હાઇકોર્ટના આદેશથી મુસ્લિમોને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં 5 ટકા અનામત મળશે, આ માટે અમે વહેલી તકે કાયદો બનાવીશું. તેમણે અગાઉની ફડણવીસ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ