મંજૂરી વિવાદ / આખરે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી, આ તારીખથી ખુલશે મંદિરો

Uddhav government finally approves opening of religious places in Maharashtra, temples to open from this date

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં તમામ ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી દીધી છે. મહારાષ્ટ્ર સરકારે 16 નવેમ્બરથી શરતો સાથે તમામ મંદિરો ખોલવાની મંજૂરી આપી દીધી છે.

બ્રેકિંગ ન્યૂઝ