યોજના / મોદી સરકાર વીજળીને લઈને લાવી શકે છે આ નવી સ્કીમ, જાણો તમારા પર શું થશે અસર?

uday not failure new scheme likely in budget 2020 says power minister

ઉર્જા પ્રધાન આર કે સિંહે સોમવારે જણાવ્યું હતું કે આગામી અઠવાડિયે રજૂ થનારા બજેટમાં ઉજ્જવલ ડિસ્કોમ એશ્યોરન્સ યોજના (UDAY Scheme) નું વધુ સારું સંસ્કરણ જાહેર કરી શકાય છે. ઉર્જા પ્રધાને કહ્યું કે, ઉદય યોજના નિષ્ફળ નહતી. ડિસ્કોમના પુનરુત્થાન માટે બજેટમાં વધુ સારી યોજનાની ઘોષણા થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ