ખુલાસો / ઉદયપુરમાં કન્હૈયાલાલના હત્યારાઓના ફોનમાં મળ્યું એવું કે ગુજરાતની એજન્સીઓમાં મચી દોડધામ, સરખેજમાં તપાસનો રેલો

Udaipur tailor murder case connection with ahmedabad

રાજસ્થાનમાં કન્હૈયાલાલ નામના દરજીની તેની દુકાનમાં જઇને નિર્દયતાથી હત્યા કરી નાખવામાં આવી. જે મામલે  એક બાદ એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ