અકસ્માત / ઉદયપુર પાસે સુરેન્દ્રનગરના પરિવારની કાર ખાઇમાં ખાબકી, બેનાં મોત

Udaipur Surendranaga Car Accident two death

ઉદયપુરના પિંડવાડા નજીક રવિવારે બપોરે ૧ર વાગ્યે સુરેન્દ્રનગરના સોની પરિવારને ગંભીર અકસ્માત નડ્યો હતો. ઉદયપુર-પાલનપુર ફોર લેન હાઈવે પરના મોરસ વળાંકે ચાલકે કાબૂ ગુમાવતાં કાર પલટી ખાઈને ૧પ ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી હતી. અકસ્માતમાં બે વ્યક્તિનાં સ્થળ પર જ મૃત્યુ થયાં હતાં જ્યારે ચાર વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ