ઉદયપુર હત્યાકાંડ / પોસ્ટમોર્ટમ રિપોર્ટ: કનૈયાલાલને 26 ઘા માર્યા, ગળા પર 13 કટ માર્યા, હત્યારાઓએ ક્રૂરતાની હદ વટાવી

udaipur news kanhaiya lal murder post mortem report

ઉદયપુરમાં ગત રોજ થયેલા મર્ડરમાં પોસ્ટમોર્ટમ બાદ ડેડબોડી પરિવારને સોંપી દેવામા આવી છે. જે બાદ તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ સામે આવ્યો છે. જેના પરથી જાણી શકાય છે કે કેવી ક્રૂરતા સાથે આ હત્યા કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ