રોગચાળો / ગુજરાત -મહારાષ્ટ્રની બોર્ડરે 900 લોકો તંબુમાં થયા દાખલ, કોરોના નહીં પણ આ રોગે વરસાવ્યો કહેર

typhoid spreads on maharashtra gujarat border treatment of patients in the tent

ગુજરાત - મહારાષ્ટ્ર બોર્ડર પરના 10થી 12 ગામમાં 15 દિવસમાં 900 લોકોને ટાઈફોઈડ થયો. કોરોનાની સાથે ટાઈફોઈડે દસ્તક દીધી હોવાના કારણે મુશ્કેલીઓ વધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ