રોગચાળો / ટાઇફોઇડનો ભરડોઃ છેલ્લા ચાર મહિનામાં બે હજારથી વધુ શહેરીજનો ભોગ બન્યા 

typhoid 2000 up case reported in two months in ahmedabad gujarat

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં નિષ્ફળ નીવડતા શહેરીજનો પાણીજન્ય રોગચાળાના ઉપદ્રવથી પરેશાન છે. ચોમાસું વિદાય લઇ રહ્યું છે ત્યારે પણ શહેર પાણીજન્ય રોગચાળો ટાઇફોડના હવાલે થયું છે. 

બ્રેકિંગ ન્યૂઝ