રાજ્યસભા / કોંગ્રેસના ભૂવનેશ્વર કાલિતા અને સપાના 2 સાંસદનું રાજ્યસભાથી રાજીનામુ

two rajyasabha mps of sp and one is from congress resigned

એક તરફ જ્યાં કેન્દ્ર સરકાર રાજ્યસભામાં જમ્મૂ કાશ્મીરમાં અનુચ્છેદ 370 ખતમ કરવાનું એલાન કરી રહી હતી ત્યારે બીજી તરફ 2 સાંસદ વિપક્ષને ઝટકો આપવાની તૈયારીમાં હતા. રાજ્યસભામાં સોમવારે સમાજવાદી પાર્ટીના સુરેન્દ્ર સિંહ નાગર, સંજય સેઠ અને કોંગ્રેસના ભૂવનેશ્વર કાલિતાએ રાજીનામાની જાહેરાત કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ