આતંકવાદ / બે રેલવે સ્ટેશન માસ્ટરને મળી આતંકી સંગઠનના નામની ચિઠ્ઠી, સુરક્ષા એજન્સીઓ અલર્ટ 

Two railway station master received the name of the terrorist organization, security agencies Alert

12 ફેબ્રુઆરીના રોજ પુલવામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુ સેના દ્વારા કડક કાર્યવાહી કરી 300 જેટલા આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો હતો. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ તણાવ ભરી સ્થિતિ સર્જાઇ છે. જ્યારે વધુ દેશના બે મોટા રેલ્વે સ્ટેશનને આતંકવાદી સંગઠનના નામથી ધમકી ભરી ચિઠ્ઠી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ છે. જોઇએ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ