કરુણાંતિકા / જેતપુરમાં ટ્રેન નીચે આવી જતાં બે વ્યક્તિના મૃત્યુ, કાનમાં ઈયરફોન હોવાની પ્રાથમિક માહિતી

Two people died when they were hit by a train near Jetpur Navagarh railway station

રાજકોટના જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન નજીક દુઃખદ ઘટના બની છે. રાજકોટ-પોરબંદર જતી ટ્રેન નીચે આવી જતા 2 વ્યક્તિના મોત નીપજ્યાં છે. આ મામલે જેતલસર રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ