અરેરે.. / બોટાદના ગઢડામાં બે કુંટુબંના કુળદીપક અકાળે આથમી ગયા, યુવાનોની હત્યા થઈ કે આકસ્મિક મોત?

two man deabody in gadhada Botad

બોટાદમાં બે યુવતની સંદિગ્ધ અવસ્થામાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ યુવાનોની હત્યા કરાઈ છે કે આક્સમીક મોત થયા છે તે અંગે પોલીસ તપાસ હાથ ધરાઈ છે. પણ એ પહેલા કોઈ કુંટુબંના કુળદીપક અકાળે આથમી જતા ગામ હિબકે ચઢ્યું હતુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ