ભવિષ્યવાણી / કોરોના વાયરસ તો ઠીક જો આ રોગ પર ભારત ધ્યાન નહીં આપે તો 2030 સુધીમાં લાખો લોકો આવી જશે ઝપેટમાં

two indian american doctors Prophecy cancer in india

એક તરફ કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં ફફડાટ મચી જવા પામ્યો છે ત્યારે ભારતમાં આ રોગ સુનામી લઇને આવી શકે છે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે. કેન્સર દર્દીઓના સફળ ઇલાજ અને આ ઘાતક બીમારી વિશે પોતાના મહત્વના રિસર્ચોના કારણે દુનિયાભરમાં જાણીતા ભારતીય મૂળના 2 અમેરિકન ડૉક્ટરોએ ભારતને લઇને ચેતવણી જાહેર કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ