પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્ટર અક્ષય કુમારને એક ઇન્ટરવ્યૂ દરમિયાન ટ્વિકંલના ટ્વીટ્સનો પણ ઉલ્લેખ કર્યો હતો, તો ટ્વિકંલે પણ તેના જવાબમાં ટ્વીટ કર્યુ છે.
તમને જણાવી દઇએ કે, ટ્વિકલ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણા મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. આ વાત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અક્ષયે કહ્યુ કે, ''ટ્વિંકલ જી ટ્વિટર પર તમામ ગુસ્સો મારા પર ઉતારે છે જેથી તમારા ઘરમાં શાંતિ રહેતી હશે.''
मैं सोशल मिडिया जरूर देखता हूं इससे मुझे बाहर क्या चल रहा है इसकी जानकारी मिलती है।
પ્રધાનમંત્રીની વાત સાંભળીને અક્ષય હસવા લાગે છે, ત્યારે ટ્વિંકલ તેના જવાબમાં ટ્વીટ પણ કર્યુ છે. ટ્વિકલે લખ્યુ કે, ''હું પોઝિટિવ રીતે લઉ છું, પ્રધાનમંત્રી માત્ર મારા અસ્તિત્વથી નહી પરંતુ મારા કામથી પણ જાણકાર છે.''
I have a rather positive way of looking at this-Not only is the Prime Minister aware that I exist but he actually reads my work :) 🙏 https://t.co/Pkk4tKEVHm