આસ્થા / એકાદશી અને રવિવારે તુલસી પર નથી ચડાવવામાં આવતુ જળ, જાણો શું છે તેના પાછળનું ધાર્મિક મહત્વ

Tulsi should not be watered on Ekadashi and Sundays tulsi puja niyam

તુલસી પર જળ ચડાવવું ખૂબ જ શુભ હોય છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે. તુલસી પર જળ ચડાવવાના કેટલાક ખાસ નિયમો છે. રવિવાર અને એકાદશીના દિવસે તુલસીમાં પાણી ન આપવું જોઈએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ