આસ્થા / તુલસીમાં હોય છે લક્ષ્મીજીનો વાસ, પાન તોડતા પહેલા જાણી લો આ નિયમ, નહોં તો પાયમાલીને આપશો નોંતરું

tulsi rules do not pluck tulsi leaves tulsi puja or todne ke niyam

ઘરના આંગણામાં લગાવેલી તુલસી જ્યાં ઘરમાં સકારાત્મકતા લાવે છે. હિન્દુ ધર્મમાં તુલસીને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. માં લક્ષ્મીની પૂજાના શાસ્ત્રોમાં અમુક નિયમો જણાવવામાં આવ્યાં છે. આ નિયમોનું પાલન ના કરવાથી જાતકને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ