વાસ્તુ ટિપ્સ / આજથી જ ઘરમાં તુલસી માંજરના આ ઉપાયો અપનાવવાનું શરૂ કરો, કુબેર દેવતા ખોલી દેશે પોતાની તિજોરી

tulsi manjari upay to make mata laxmi happy in new year 2023

હિન્દુ ધર્મમાં તુલસીના છોડને અત્યંત પવિત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરના આંગણામાં તુલસી હોય ત્યાં માતા લક્ષ્મી રહે છે. નવુ વર્ષ આવવાનુ છે અને દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઘરમાં સુખ-સમૃદ્ધી અને સૌભાગ્ય અને ધનનો વાસ થાય. શાસ્ત્રોમાં ઘણા એવા ઉપાય જણાવવામાં આવ્યાં છે, જે ઘરમાં ક્યારેય નાણાંની અછત થવા દેતા નથી.

બ્રેકિંગ ન્યૂઝ