પુરુષોત્તમ માસ 2020 / અધિકમાસમાં કેમ છે તુલસી પૂજાનુ મહત્વ, જાણો કેવી રીતે કમાશો પુણ્ય 

Tulasipooja importance in adhikmas

હિન્દુ ધર્મમાં તુલસી પૂજનની પરંપરા પ્રાચીન છે પરંતુ પુરુષોત્તમ માસ એટલે કે અધિકમાસમાં તુલસીની પૂજા કરવુ ખુબ પુણ્યનુ કામ માનવામાં આવ્યું છે. અધિક માસમાં તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ