સુરત અગ્નિકાંડ / ગુજરાતમાં અહીં ટ્યુશન સંચાલક સ્મશાનમાં ચલાવે છે ક્લાસીસ

tuition classes started in palanpur cemetery

ગુજરાતના સુરત શહેરમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગવાથી નિર્દોષ બાળકોના મોત થયા હતા. આગ લાગવાથી જે ઘટના બની હતી તેના ગુજરાત ભરમાં ભારે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. કોઈ પણ સુવિધા વિના આડેધડ રીતે ટ્યુશન ક્લાસ ચલાવવા આવી રહી હતા. ત્યારે  સમગ્ર ઘટના બાદ સરકાર સફળી જાગી હતી અને તમામ ટ્યુશન ક્લાસ બંધ કરવાનો આદેશ કર્યો હતો. ત્યારે પાલનપુરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ટ્યુશન ક્લાસ બંધ હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ