રેસિપી / અમાસના દિવસે પિતૃપૂજામાં બનાવી લો આ ખાસ ખીર, મળશે પુણ્ય

Try Badam Kheer On Shradh Pooja

હાલમાં શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે. આ સમયે પિતૃપૂજાનું ખાસ મહત્વ રહે છે. જો તમે પણ શ્રાદ્ધની પૂજામાં પિતૃઓને ખીર ચઢાવી રહ્યા હોવ તો તમે બદામની ખીર ટ્રાય કરી શકો છો. ચોખા અને દૂધની ખીરથી આ ખીર અલગ લાગે છે અને પિતૃતર્પણનો લાભ પણ મળે છે. તો તમે પણ જાણી લો બદામ ખીરની રેસિપી અને કરી લો ટ્રાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ