દેશના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂની આજે 130મી જન્મજયંતી પર PM મોદી સહિત પૂર્વ પીએમ મનમોહનસિંહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શ્રદ્ધાંજલિ આપી.
જવાહરલાલ નહેરૂની 130મી જયંતી
પીએમ મોદીએ ટવિટ કરી શ્રદ્ધાંજલિ આપી
આજે જ મનાવામાં આવે છે બાળ દિવસ
PM મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી
દેશના પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂની જયંતીના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરી લખ્યું છે કે પૂર્વ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ.
Tributes to our former PM Pandit Jawaharlal Nehru on his birth anniversary.
પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂની જયંતિ પર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ શાંતિવન જઇને દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂને શ્રદ્ધાંજલિ આપી.
Delhi: Congress Interim President Sonia Gandhi pays tribute to India's first Prime Minister #JawaharlalNehru at Shantivan, on his birth anniversary today. pic.twitter.com/cSPxXKLF39
Delhi: Former President Pranab Mukherjee, former Vice President Hamid Ansari and former Prime Minister Manmohan Singh pay tribute to India's first Prime Minister #JawaharlalNehru, at Shantivan on his birth anniversary today. pic.twitter.com/kzCcG37mhJ
જવાહર લાલ નહેરૂનો જન્મ 14 નવેમ્બર, 1989 દિવસે થયો હતો. આઝાદી આંદોલનમાં જવાહર લાલ નેહરૂની નિર્ણાયક ભૂમિક રહી હતી. 1964માં પંડિત નેહરૂના નિધન બાદ તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.