નહેરૂ જયંતિ / PM મોદીએ ટ્વિટ કરી જવાહરલાલ નેહરુને આપી શ્રદ્ધાંજલિ, મનમોહનસિંહ-સોનિયા ગાંધીએ કર્યાં નમન

Tributes to our former PM Pandit Jawaharlal Nehru on his birth anniversary

દેશના પૂર્વ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરૂની આજે 130મી જન્મજયંતી પર PM મોદી સહિત પૂર્વ પીએમ મનમોહનસિંહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શ્રદ્ધાંજલિ આપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ