શ્રદ્ધાંજલિ / પૂર્વ PM અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ, PM સહિત આ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

tributes to atal bihari vajpayee on his death anniversary pm modi amit shah remembers service towards nation progress

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની પુણ્યતિથિ પર તેમને યાદ કરતાં પીએમ મોદીએ શ્રદ્ધાજલિ અર્પિત કરી છે. પીએમએ એક ટ્વિટમાં લખ્યું છે કે દેશની પ્રગતિની દિશામાં અટલ બિહારી વાજપેયીનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. આજે તેઓની બીજી પુણ્યતિથિ છે. 2018માં દિલ્હી એઈમ્સમામં તેઓએ લાંબી બીમારી બાદ 93 વર્ષે છેલ્લા શ્વાસ લીધા હતા.

બ્રેકિંગ ન્યૂઝ