સંબોધન / મન કી બાત : PM મોદીએ કહ્યું 41 વર્ષે હૉકીમાં પ્રાણ ફૂંકાયા, સ્વચ્છતા અભિયાનને લઈને આપ્યું મોટું નિવેદન

Tribute to Major Dhyanchand

વડાપ્રધાન મોદીએ આજે મન કી બાત કાર્યક્રમમાં દેશને સંબોધન આપવાની સાથે મેજર ધ્યાનચંદના જન્મદિવસને લઈને તેમને શ્રદ્ધાંજલી આપી. સાથેજ તેમણે કહ્યું સ્વચ્છ ભારતના સંકલ્પને મંદ નથી પડવા દેવાનો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ