ચીનના કૃત્યને સામે અમદાવાદીઓમાં રોષે ભરાયા છે. દેશદાઝમાં પૂર્વ વિસ્તારના યુવાનોએ વિરોધ કર્યો છે. ચીનનો ઝંડો સળગાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. ઠક્કરનગર ચાર રસ્તા પર ચીની દેશનો ઝંડો સળગાવ્યો છે. યુવાનોએ ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવાની પ્રતિજ્ઞા લીધી છે.