LRD ભરતી વિવાદ / જાતિ પ્રમાણપત્ર મુદ્દે વિવાદ અંગે ગણપત વસાવાનું મોટું નિવેદન, કોંગ્રેસને આ મામલે લીધું લપેટમાં

Tribal minister Ganpat Vasava statement LRD recruitment caste certification controversy

LRD ભરતી મામલે જાતિ પ્રમાણપત્રને મુદ્દે વિવાદ મામલે આદિજાતિ મંત્રી ગણપત વસાવાએ આંદોલનકારીઓને આશ્વાસન આપ્યું છે. તેમણે કહ્યું કે, આદિવાસીઓના જાતિ પ્રમાણપત્ર અંગે બાંધછોડ નહીં કરવામાં આવે. સરકાર કોઇ ખોટા આદિવાસીને પ્રમાણપત્ર નહીં આપે. સરકાર આદિવાસીઓના હકનું રક્ષણ કરશે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક પક્ષો આદિવાસીઓને ગેરમાર્ગે દોરો છે. આ અંગે મુખ્યંત્રી વિજય રૂપાણીએ ચીફ સેક્રેટરીને સૂચના આપી દીધી છે. તો વસાવાએ કોંગ્રેસ પર પણ કેટલાક આક્ષેપો લગાવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ