ફેરફાર / ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવા પર નહીં થાય જેલ, રેલવેના આટલા નિયમોની સજા બદલાઈ

travelling in train without ticket may not attract jail term centre plans to decriminalise indian laws and provisions

ભારતીય રેલવે અનેક નાના ગુનાઓ માટે કેદની જોગવાઈઓને દૂર કરવાની યોજના બનાવી રહ્યું છે. આમાં ફક્ત ટિકિટ વિના મુસાફરી કરવા પર દંડની જોગવાઈ રહેશે. આ માટે કેદની જોગવાઈ દૂર કરવાની શક્યતા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ