આદેશ / કાશ્મીર ફરવા ફરી જઇ શકશે સહેલાણીઓ, રાજ્યપાલે ટ્રાવેલ એડવાઇઝરી રદ્દ કરવાનો આપ્યો આદેશ

travel advisory tourist lifted jammu kashmir valley

જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે ખીણમાં પર્યટકોને લઇને લાગૂ કરાયેલ ટ્રાવેલ એડવાઇઝરીને રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. એમણે આ નિર્ણય સોમવારે બોલાવવામાં આવેલી સમીક્ષા બેઠકમાં લીધો. રાજ્યપાલે નિર્દેશ આપ્યો કે પર્યટકોને ખીણ છોડવાની ગૃહ વિભાગની એડવાઇઝરીને રદ્દ કરવામાં આવી રહી છે. આ આદેશ 10 ઓક્ટોબરથી લાગૂ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ