દાન / દેશનું સૌથી ધનાઢ્ય મંદિર ખૂલ્યું ત્યારે જુઓ એક દિવસમાં કેટલું દાન આવ્યું

Travankor and tirupati temples start accepting donation as lockdown eases

કેરળનાં ૧,૨૪૮ મંદિરોનું મેનેજમેન્ટ કરનારા ત્રાવણકોર દેવસ્વમ બોર્ડ પોતાની આવક વધારવા માટે મંદિરોનું લગભગ ૧,૨૦૦ કિલો સોનું આરબીઆઇ પાસે રાખવાની તૈયારી કરી રહ્યું છે. તેનાથી બોર્ડને દર વર્ષે લગભગ ૧૩.૫ કરોડની આવક થશે. આ સોનું હાલમાં મંદિરોનાં આભૂષણ અને વાસણના રૂપમાં છે. આ ઉપરાંત તિરુમાલા તિરુપતિ દેવસ્થાને ગત સોમવારે હૂંડીના સ્વરૂપે ૨૫.૭ લાખનું દાન પ્રાપ્ત કર્યું હતું. ૮૩ દિવસના લોકડાઉન બાદ મંદિરને ૮ જૂનના રોજ દર્શનાર્થીઓ માટે ખોલી દેવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ