ગાંધીનગર / ગુજરાતમાં IASની બદલીનો દોર યથાવત્, 2 અધિકારીઓનું થયું ટ્રાન્સફર, જુઓ ક્યાં

Transfer of two IAS officers

રાજ્યના બે IAS અધિકારીને નવી જવાદારી સોંપાઈ છે, આઈ.એ.એસ બી.એમ.પ્રજાપતિને અધિક ઉદ્યોગ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે

બ્રેકિંગ ન્યૂઝ