ગાંધીનગર / BIG BREAKING: ગુજરાતમાં IAS અધિકારીની બદલીનો ઘાણવો, એક ઝાટકે 109ના ટ્રાન્સફર, 10ને પ્રમોશન, જુઓ લિસ્ટ

Transfer of as many as 109 IAS officers in the state

રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરાયો છે, 109 જેટલા IAS અધિકારીઓની બદલી કરાઈ છે, મુકેશ પુરી,એ કે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર સહિતના અધિકારીઓની બદલી કરાઈ છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ